Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

Share

ભરૂચ નગરનાં વિવિધ રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા છે. વિતેલા સમયમાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લીધે એક વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. તેમજ ઘણા અકસ્માતનાં બનાવો બન્યા હતા. આ બધી પરિસ્થિતીને ધ્યાને રાખી અભિગમ હેઠળ પશુ ઝડપી રસ્તા પર રખડતાં પશુઓથી રસ્તાને મુકત કરવા કોન્ટ્રાકટ અપાયો પરંતુ આ કોન્ટ્રાકટની શરતો મુજબ કામ થતું નથી જેથી ફરી એકવાર ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનાં અડીંગા જણાય રહ્યા છે. તેથી રસ્તા પર માર્ગ અકસ્માત સર્જાય અને માનવીઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!