Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

Share

ભરૂચ નગરનાં વિવિધ રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા છે. વિતેલા સમયમાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લીધે એક વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. તેમજ ઘણા અકસ્માતનાં બનાવો બન્યા હતા. આ બધી પરિસ્થિતીને ધ્યાને રાખી અભિગમ હેઠળ પશુ ઝડપી રસ્તા પર રખડતાં પશુઓથી રસ્તાને મુકત કરવા કોન્ટ્રાકટ અપાયો પરંતુ આ કોન્ટ્રાકટની શરતો મુજબ કામ થતું નથી જેથી ફરી એકવાર ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનાં અડીંગા જણાય રહ્યા છે. તેથી રસ્તા પર માર્ગ અકસ્માત સર્જાય અને માનવીઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે ચુનારાવાડમાં ચોરનો તરખાટ, લાખોની ચોરી કરી ઇસમો ફરાર

ProudOfGujarat

માંગરોળનાં મોસાલી ગામે બાયપાસ રોડ પર બેફામ દોડતી કોલસાની ટ્રકોથી લોકો પરેશાન

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!