Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

Share

નર્મદા નદીએ આ વખતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે ત્યારે મહત્મ 35 ફૂટ કરતાં વધુ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. પરંતુ ત્યારબાદ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડતા ધીમેધીમે નર્મદા નદીની સપાટી ઓસર્વા મંડી હતી તે સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પણ ઓછો થતાં સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. સાથે સમુદ્રમાં નદીનું પાણી વહી જતાં નદી કિનારાનાં ગામોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના સંજાલી મુકામે ઓલ ઇન્ડીયા મુશાયરો યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામની પ્રાથમિક શાળાનાં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના વેલુગામ ગામે ભત્રીજાએ કાકાને ધારીયું મારી ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!