Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

Share

નર્મદા નદીએ આ વખતે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે ત્યારે મહત્મ 35 ફૂટ કરતાં વધુ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. પરંતુ ત્યારબાદ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટાડતા ધીમેધીમે નર્મદા નદીની સપાટી ઓસર્વા મંડી હતી તે સાથે સાથે ઉપરવાસમાં વરસાદ પણ ઓછો થતાં સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. સાથે સમુદ્રમાં નદીનું પાણી વહી જતાં નદી કિનારાનાં ગામોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના ત્રણ લોકોના મોત

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયતની યોજનાઓની જાણકારી હવે આંગળીના ટેરવે મળી રહેશે : દેશમાં પ્રથમ એપ્‍લીકેશન લોન્‍ચ નવસારી જિલ્લામાં

ProudOfGujarat

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!