Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાનાં પગલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

Share

ભરૂચ નજીકથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદથી મુંબઈ અને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર કેટલાય દિવસથી મસમોટા ઊંડા ખાડા પડયા છે. આ અંગે તંત્રનું અનેકવાર ધ્યાન દોરવા છતાં આટલા મહત્વનાં ધોરીમાર્ગ અંગે સમારકામની કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા હોય ત્યાં વાહન ધીમા પડી જાય છે આજ કારણોસર ટ્રાફિકજામની સમસ્યા શરૂ થઈ જાય છે. વાહનોની કટાર કોઈવાર ભરૂચથી નબીપુર તરફ 5 કી.મી. તો કોઈવાર 7 કી.મી. જેટલી લાંબી કટારો થઈ જાય છે. તે સાથે ઝાડેશ્વર ચોકડીથી ભરૂચ તરફ આવવાનાં રસ્તા પર પણ ટ્રાફિકજામ હોય છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ ચાઇલ્ડ લાઇન દ્વારા રાશન કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ઝધડીયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ કંપનીમાં રિવર્સ થતાં લોડર મશીન વિહીકલે પાછળનાં ભાગે ઉભેલ એક કામદારને અડફેટે લઈ લેતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

નડિયાદના લીંબાસી ખાતેથી વિદેશી દારૂ સહિત એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!