Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

Share

સમગ્ર ગુજરાતની નજર હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પર છે. તાજેતરમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્મ સપાટી 138.68 મીટર છે. જેથી હાલની પરિસ્થિતી જોતાં ડેમની જળસપાટી તેની મહત્મ સપાટી નજીક છે એમ કહી શકાય. જયારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા 82 હજાર કરતાં વધુ પાણીની આવક ડેમમાં થઈ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા પોલીસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગ કોન્ટ્રાકટર દ્વારા ઇજનેરને પૂરતું વેતન ન અપાયું!

ProudOfGujarat

ભરૂચ : રાજ્ય સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે કિસાન વિકાસ સંધનું આવેદનપત્ર

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ – જાણો વિગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!