Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

Share

સમગ્ર ગુજરાતની નજર હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પર છે. તાજેતરમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્મ સપાટી 138.68 મીટર છે. જેથી હાલની પરિસ્થિતી જોતાં ડેમની જળસપાટી તેની મહત્મ સપાટી નજીક છે એમ કહી શકાય. જયારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા 82 હજાર કરતાં વધુ પાણીની આવક ડેમમાં થઈ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં જનસેવા કેન્દ્રનું કરજણ બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

જામનગરમાં ૧૮ ધંધાર્થી /વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!