Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

Share

સમગ્ર ગુજરાતની નજર હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પર છે. તાજેતરમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્મ સપાટી 138.68 મીટર છે. જેથી હાલની પરિસ્થિતી જોતાં ડેમની જળસપાટી તેની મહત્મ સપાટી નજીક છે એમ કહી શકાય. જયારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા 82 હજાર કરતાં વધુ પાણીની આવક ડેમમાં થઈ છે.

Advertisement

Share

Related posts

અટલજીને એક અનોખી કાવ્યાંજલિ….

ProudOfGujarat

પંચમહાલ : 136 કરોડથી વધુનાં ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ…

ProudOfGujarat

લાલબાગના રાજા : જાણો શા માટે મુંબઈના લાલબાગના ગણપતિ છે પ્રખ્યાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!