Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પૂરની પરિસ્થિતીનાં પગલે ખેડૂતો અને રહીશો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હાલ ભરૂચ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધધટ થઈ રહી છે. જેમ કે તા.24-9-2020 નાં સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.75 ફૂટ નોંધાઈ હતી જે 8 વાગ્યા સુધી સ્થિર રહી હતી. જયારે 10 વાગ્યે સપાટી વધીને 16.40 થઈ અને 12 વાગ્યે 17.05 થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાથી સપાટીમાં વધધટ થઇ છે.

Advertisement

Share

Related posts

લીમડી મા ભગવાન શિવ ની ભવ્ય શોભાયાત્રા નિકળી

ProudOfGujarat

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!