Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પૂરની પરિસ્થિતીનાં પગલે ખેડૂતો અને રહીશો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હાલ ભરૂચ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધધટ થઈ રહી છે. જેમ કે તા.24-9-2020 નાં સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.75 ફૂટ નોંધાઈ હતી જે 8 વાગ્યા સુધી સ્થિર રહી હતી. જયારે 10 વાગ્યે સપાટી વધીને 16.40 થઈ અને 12 વાગ્યે 17.05 થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાથી સપાટીમાં વધધટ થઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

ભરૂચ : આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!