Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પૂરની પરિસ્થિતીનાં પગલે ખેડૂતો અને રહીશો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હાલ ભરૂચ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધધટ થઈ રહી છે. જેમ કે તા.24-9-2020 નાં સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.75 ફૂટ નોંધાઈ હતી જે 8 વાગ્યા સુધી સ્થિર રહી હતી. જયારે 10 વાગ્યે સપાટી વધીને 16.40 થઈ અને 12 વાગ્યે 17.05 થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાથી સપાટીમાં વધધટ થઇ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

ProudOfGujarat

હાંસોટ તાલુકા ના બાલોટા ગામે સરપંચ ની ચૂંટણી ની અદાવત રાખી હારી ગયેલા સરપંચે તથા તેમના સાથીદારે ચૂંટાયેલા સરપંચ તથા સરપંચ ના પતિ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા

ProudOfGujarat

માંગરોળના ધારાસભ્ય ગણપતભાઇ વસાવાની ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!