Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુકુળ વાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાં આવશે. એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ, રાજપીપલાના પ્રમુખ પ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ-લાખ્ખો ના ગેરકાયદેસર સિગરેટના જથ્થા સાથે એક શખ્સ ની અટકાયત કરતી પોલીસ….

ProudOfGujarat

ભરૂચ:ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને તવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકા દ્વારા વોર્ડ વન વિક મિશન કાર્યક્રમની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!