Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

Share

શહેરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમા રહેતા વિનોદભાઇ માલીવાડના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડીને
અંદર પ્રવેશીને પતરાની કોઠીમાં મુકી રાખેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ઊંઠાતરી
કરી હતી.અને ફરાર થઈ ગયા હતા.મકાનમાલિક પોતાના માદરે વતનથી પાછા આવતા ઘરનુ તાળુ
તુટેલી હાલતમા જોવા મળતા તેઓ અંચબિત થઈ ગયા હતા.ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવા પામી છે.

Advertisement

Share

Related posts

પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા ભરૂચ ક્લેક્ટરને રાવ

ProudOfGujarat

વડોદરા : નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક ધર્મ ગુરુ મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે કરાયો વિરોધ.

ProudOfGujarat

વડોદરામાં સનરાઇઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!