Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 4 ઓકટોબર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચનું તંત્ર આટલું કરશે ખરું જાણો શું ?

Share

તા.4/10/2020 નાં રવિવારનાં દિવસે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દેશભરનાં મોટા નગરો અને ગામોમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રાણી જીવદયાને મહત્વ આપવામાં આવે છે. જેથી મટન શોપ, પોલ્ટ્રી શોપ, મચ્છીનું વેચાણ તેમજ માસ, મટન, ઈંડા, ચિકન ટૂંકમાં કોઈ પણ પ્રકારનાં પ્રાણીઓનાં કતલ તથા વેચાણ પર એક દિવસ માટે એટલે કે તા.4-10-2020 નાં દિવસ પૂરતું પ્રતિબંધ મૂકવામાં આવે છે પણ ભરૂચ જીલ્લાનું તંત્ર પ્રાણીઓ તરફ જીવદયાની ભાવના દર્શાવી આવો પ્રતિબંધ લાદશે ખરો તેવી ચર્ચા જીવદયા પ્રેમીઓમાં થઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફાટાતળાવ વિસ્તાર નજીક પીવાનાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બગાડ…

ProudOfGujarat

રાજપીપળાની નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારોનાં બિલો ન ચૂકવાતા અમુક વિતરકોએ પેપર આપવાનું બંધ કર્યું.

ProudOfGujarat

ભુજના મીરઝાપરમાં સિંગલ પેરેન્ટ્સ આશ્રમ ખાતે સૃષ્ટિ  વિરુદ્ધ કામ થયા હોવાના આક્ષેપ સાથે હોબાળો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!