Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

Share

ભરૂચ જિલ્લામાં ફૂલો ના વેપારી ખૂબ મોટા છે. નિકોરા અને આસપાસના ખેડૂતો અન્ય પાકોની ખેતી છોડી ગુલાબના ફુલોની ખેતી તરફ વળ્યા હતા. ભરૂચ જિલ્લાના ગુલાબના ફૂલો અને ગલગોટાના ફૂલોની માંગ છેક મુંબઈ સુધી જણાઈ હતી. પરંતુ કોરોના ને પગલે નવરાત્રી મહોત્સવ અને તે પહેલા શ્રીજી મહોત્સવ રદ થતા ફૂલો ના ધંધા ને કમ્મરતોડ આર્થિક ફટકો પડ્યો છે. જેથી ફૂલો પકવતા ખેડૂતો ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ફુલ પાથરીને ધંધો પડી ભાંગ્યો છે દર મહિને ફુલ પાથરી બઘાવનારાઓ એ ફુલ પાથરવાનું બંધ કરતાં માળીઓને પણ ખૂબ આર્થિક નુકસાન થઈ ગયું છે.

Advertisement

Share

Related posts

નર્મદા કલેકટરની ટીમ નર્મદા દ્વારા અમલી બનેલ “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યના શહેરો અને જિલ્લાઓ માટે મોડેલ બનશે.

ProudOfGujarat

એકતાના પ્રતીક સમા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભંગારીયા બેફામ – હમ નહીં સુધરેંગે, અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે રાત્રીના અંધારામાં કચરો સળગાવી થતું વાયુ પ્રદુષણ, મામલે તપાસ જરૂરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!