Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

Share

ભરૂચ જિલ્લામાં ફૂલો ના વેપારી ખૂબ મોટા છે. નિકોરા અને આસપાસના ખેડૂતો અન્ય પાકોની ખેતી છોડી ગુલાબના ફુલોની ખેતી તરફ વળ્યા હતા. ભરૂચ જિલ્લાના ગુલાબના ફૂલો અને ગલગોટાના ફૂલોની માંગ છેક મુંબઈ સુધી જણાઈ હતી. પરંતુ કોરોના ને પગલે નવરાત્રી મહોત્સવ અને તે પહેલા શ્રીજી મહોત્સવ રદ થતા ફૂલો ના ધંધા ને કમ્મરતોડ આર્થિક ફટકો પડ્યો છે. જેથી ફૂલો પકવતા ખેડૂતો ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ફુલ પાથરીને ધંધો પડી ભાંગ્યો છે દર મહિને ફુલ પાથરી બઘાવનારાઓ એ ફુલ પાથરવાનું બંધ કરતાં માળીઓને પણ ખૂબ આર્થિક નુકસાન થઈ ગયું છે.

Advertisement

Share

Related posts

વાંકલ : સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જગદીશભાઈ હળપતિ (બારડોલી) ની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાને અંકુશમાં લાવવા પોલીસ તંત્ર હરકતમાં…

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી સર.જે. હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!