Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

Share

ભરૂચ જિલ્લામાં ફૂલો ના વેપારી ખૂબ મોટા છે. નિકોરા અને આસપાસના ખેડૂતો અન્ય પાકોની ખેતી છોડી ગુલાબના ફુલોની ખેતી તરફ વળ્યા હતા. ભરૂચ જિલ્લાના ગુલાબના ફૂલો અને ગલગોટાના ફૂલોની માંગ છેક મુંબઈ સુધી જણાઈ હતી. પરંતુ કોરોના ને પગલે નવરાત્રી મહોત્સવ અને તે પહેલા શ્રીજી મહોત્સવ રદ થતા ફૂલો ના ધંધા ને કમ્મરતોડ આર્થિક ફટકો પડ્યો છે. જેથી ફૂલો પકવતા ખેડૂતો ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ફુલ પાથરીને ધંધો પડી ભાંગ્યો છે દર મહિને ફુલ પાથરી બઘાવનારાઓ એ ફુલ પાથરવાનું બંધ કરતાં માળીઓને પણ ખૂબ આર્થિક નુકસાન થઈ ગયું છે.

Advertisement

Share

Related posts

લીંબડીનાં નવા બસ સ્ટેન્ડમાં રૂ. 4 લાખ ભરેલ બેગની ચોરી, ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ…

ProudOfGujarat

સુરત રેંજમાં કર્તવ્યનિષ્ઠ આઈજી ડો.રાજકુમાર પાંડીયન આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

ProudOfGujarat

આજે વિશ્વ મહિલા દિવસ : ભરૂચ સહિત રાજ્યમાં મહિલા શક્તિ સેના અને આંગણવાડી સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયા…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!