Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

Share

ભરૂચ સિવિલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં ભરૂચનાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા યજ્ઞ સમિતિમાં 250 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબ લોકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુસર પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પુષ્પમ ગ્રુપ દ્વારા લોકડાઉનમાં પણ અનેક સેવાઓ કરવામાં આવી હતી જેમાં 170 જેટલી અનાજની કીટ અને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં ત્રણ ઇસમોની અટકાયત : 50 લાખની રકમ સામે વ્યાજખોરોએ એક કરોડ 26 લાખ 75 હજાર પડાવ્યા હોવાનો ફરિયાદીનો આરોપ

ProudOfGujarat

આજ રોજ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એસ.ટી ડેપો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

પેટનના બોનેત પર સાત વષૅના બાળકનું નીચે પટકાતા અને ટ્રેકટરના પૈંડા નીચે આવતા ગંભીર ઈજાના પગલે નીપજેલ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!