Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

Share

ભરૂચ સિવિલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં ભરૂચનાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા યજ્ઞ સમિતિમાં 250 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબ લોકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુસર પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પુષ્પમ ગ્રુપ દ્વારા લોકડાઉનમાં પણ અનેક સેવાઓ કરવામાં આવી હતી જેમાં 170 જેટલી અનાજની કીટ અને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

જૈનાચાર્યો – ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી – મુખ્યમંત્રી વિજય રૂપાણી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોના ઉપસરપંચની ચુંટણી બે તબક્કામાં યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!