Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

Share

ભરૂચ જિલ્લામાં પરંપરાગત ખ્રિસ્તી બિરાદરો દ્વારા ઉજવવામાં આવતો નાતાલ પર્વ ચાલુ સાલે સમગ્ર દેશમાં મહામારી કોવિડ- 19 ની અસરોને લઈને ખૂબ જ સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉજવાશે.

ભરૂચ ખાતે કેથોલિક ચર્ચ ખાતે સમાજનાં અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કોરોનાનો રોગ ફેલાતો જતો હોય ખ્રિસ્તી સમાજનાં લોકો નાતાલ પર્વ સાદગીથી મનાવશે.

Advertisement

Share

Related posts

નડિયાદથી મીનાવાડા મંદિરે ધજા ચઢાવવા નિકળેલા પદયાત્રી સંઘને રસ્તામાં અકસ્માત નડ્યો.

ProudOfGujarat

ગુડ ફ્રાઈડે-ભરૂચ માં ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય…

ProudOfGujarat

સુરત શહેરમાં પાલિકા દ્વારા ચાલતી સીટી બસમાં કંડકટરો દ્વારા મુસાફરોને ટિકિટ નહીં આપી રોકડી કરી લેતા હોવાની ફરિયાદને પગલે હવે ચેકિંગ કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!