Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

Share

ભરૂચ જિલ્લામાં પરંપરાગત ખ્રિસ્તી બિરાદરો દ્વારા ઉજવવામાં આવતો નાતાલ પર્વ ચાલુ સાલે સમગ્ર દેશમાં મહામારી કોવિડ- 19 ની અસરોને લઈને ખૂબ જ સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉજવાશે.

ભરૂચ ખાતે કેથોલિક ચર્ચ ખાતે સમાજનાં અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કોરોનાનો રોગ ફેલાતો જતો હોય ખ્રિસ્તી સમાજનાં લોકો નાતાલ પર્વ સાદગીથી મનાવશે.

Advertisement

Share

Related posts

વડોદરાના સમા સાવલી રોડ પર ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં રૂપિયા ૧.૫૯ કરોડથી વધુના કોપરનો જથ્થો ભરેલ ટ્રેલર ચોરીના મામલામાં ૨ શખ્સો ની ધરપકડ

ProudOfGujarat

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!