Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

Share

ભરૂચ જિલ્લામાં પરંપરાગત ખ્રિસ્તી બિરાદરો દ્વારા ઉજવવામાં આવતો નાતાલ પર્વ ચાલુ સાલે સમગ્ર દેશમાં મહામારી કોવિડ- 19 ની અસરોને લઈને ખૂબ જ સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉજવાશે.

ભરૂચ ખાતે કેથોલિક ચર્ચ ખાતે સમાજનાં અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કોરોનાનો રોગ ફેલાતો જતો હોય ખ્રિસ્તી સમાજનાં લોકો નાતાલ પર્વ સાદગીથી મનાવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાતા નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોની ફાયર એન.ઓ.સી માટે પાલિકા પ્રમુખને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!