Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

Share

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી આવે છે. જોકે તેઓને વારંવાર ઉચ્ચકક્ષાએ પત્ર લખવા અંગેનો ઠપકો મળ્યો હોવાના આક્ષેપોનાં કારણે પણ તેઓએ રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.

6 ટર્મથી લોકસભાની બેઠક જાળવી રાખનાર મનસુખભાઈ વસાવાએ આખરે રાજીનામું આપવા પાછળનું કારણ શું તેવા પ્રશ્નો ઊભા થયા છે તો લોકચર્ચા મુજબ તેઓના મત વિસ્તારમાં લોકોને પડતી હાલાકી પડતી હોવાના મુદ્દે પણ વારંવાર તેઓ ઉચ્ચકક્ષાએ લેખિત પત્ર લખીને રજૂઆત કરી રહ્યા હતા અને તેના કારણે પક્ષમાંથી પણ તેઓને ઠપકો મળ્યો હોવાની ચર્ચાઓ ના પગલે તેઓ રાજીનામું આપ્યુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

Advertisement

Share

Related posts

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat

વનરક્ષક અને વનપાલનનાં પગાર વધારવા અંગે ગુજરાત રાજય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના ભોલાવ વિસ્તારમાં એક સાથે ૧૨ જેટલા મૂંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!