Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.

Share

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આજે આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં ફરવા લાયક સ્થળો બંધ હોવાથી ટ્રાવેલ્સનાં વ્યવસાયને ફટકો પડ્યો છે, બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ટેક્સ ભરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, સાથે જ ઉભેલી ગાડીઓનાં પણ ટેક્સ સરકાર દ્વારા એડવાન્સમાં લેવામાં આવતા હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે આજે ટ્રાવેલ્સ સંચાલકોએ આર.ટી.ઓ કચેરીએ ભેગા મળી કચેરીમાં બેસી જઇ આર.ટી.ઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી 100 ની પાવતી પર વાહનો નોન યુઝ કરવા અને વાહનો આર.ટી.ઓ ઓફિસમાં સરેન્ડર કરવા રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન

ProudOfGujarat

ભરૂચના વાલિયામાં ગોદરેજ કંપનીના એન્જિનિયર પર 20 થી વધુ લોકોનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!