Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

Share

આજે રામનવમી હોય ભગવાન રામનાં વધામણા કરવાના હોય પરંતુ ઠેરઠેર રામ મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા છે.

કોરોના મહામારીનાં આ વૈશ્વિક તાંડવમાં સમગ્ર ગુજરાતમાં કેસોની સંખ્યામાં ઘરખમ વધારો થતાં આજે રામનવમીનો તહેવાર હોવા છતાં ઠેરઠેર રામનવમી નિમિત્તે યોજાતા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રામ મંદિરોમાં નીકળતી રામ સવારી, રામ જન્મનાં વધામણા વગેરે કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા છે. તો ભરૂચનાં તમામ મંદિરોમાં પણ આજે સૂનકાર જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

વાંકલની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના હિતેશ પંચાલની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–2025’ માટે પસંદગી

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટીમાં બિલ્ડરે એન.એ વિનાની જમીન પર કરવામાં આવેલ બાંધકામો શહેરી વિકાસ મંડળ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.

ProudOfGujarat

જંબુસર નગર ટંકારી ભાગોળ પાણી લાઇનમાં લીકેજ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!