Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

Share

આજે રામનવમી હોય ભગવાન રામનાં વધામણા કરવાના હોય પરંતુ ઠેરઠેર રામ મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા છે.

કોરોના મહામારીનાં આ વૈશ્વિક તાંડવમાં સમગ્ર ગુજરાતમાં કેસોની સંખ્યામાં ઘરખમ વધારો થતાં આજે રામનવમીનો તહેવાર હોવા છતાં ઠેરઠેર રામનવમી નિમિત્તે યોજાતા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રામ મંદિરોમાં નીકળતી રામ સવારી, રામ જન્મનાં વધામણા વગેરે કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા છે. તો ભરૂચનાં તમામ મંદિરોમાં પણ આજે સૂનકાર જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ProudOfGujarat

ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોલિટેકનિક કોલેજ હોલ ખાતે પંચ પ્રકલ્પ યોજના પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!