Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

Share

બાલવાડીમાં લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાના કૌભાંડના મામલા માં પોલીસે પાંચ આરોપીઓ ની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે….
ભરૂચ ના દયાદરા ગામની સીમમાં મોહન તલાવડી પાસે બાલવાડીના બાળકો ના સંગ્રહ કરાયો હતો ટેક હોમ રાશનના પેકેટ સંગ્રહ રાખી વેંચાણ કરાતું હોવાનું સામે આવ્યા બાદ પોલીસે રૂ.64 હજાર થી વધુ નો જથ્થો જપ્ત કરી ભરૂચ તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા .આ સમગ્ર મામલે આગળ તપાસ વધારતા ભરૂચ તાલુકા પોલીસે ગામ ની સીમ માં પડાવ નાખી મોહન તલાવડી પાસે રહેતા પાંચ આરોપી સતાભાઈ બેચરભાઈ ભરવાડ,રામજીભાઈ બીજલ ભરવાડ,ભુપત ભરવાડ,લાખા રઘુભાઈ ભરવાડ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ની તપાસ માં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તે કોણે આપવામાં આવતો હતો ,કેટલા સમય થી આ રીતે આ કાળો કારોબાર ચાલતો હતો તેમાં અન્ય કોણી સંડોવણી હતી તે બહાર આવશે ત્યારે હજુ વધુ ચોંકાવનાર ખુલાસા થયા તેમ લાગી રહ્યું છે.

Advertisement

Share

Related posts

શખ્સે વેચેલાં મોબાઇલમાંથી તેની પુત્રીનો ફોટો મેળવી તેને અશ્લિલ બનાવી વાયરલ કર્યો

ProudOfGujarat

રાજ્યની સહકારી બેંકોમાં ચાલી રહેલા “અનિયમિતતા કૌભાંડ” સામે RBI મૌન કેમ? – કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા 

ProudOfGujarat

ભરૂચના નર્મદા પાર્કને લગ્ન પ્રસંગ માટે આપવામાં આવતાં લોકોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!