Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

સદર પદાધિકારીના માધ્યમથી શહેરી વિસ્તારના લોકઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ વહેલી તકે જાહેર જનતાને મળી રહે તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી, અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યોમાંથી જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાંસોટ તાલુકાનાં વમલેશ્વર મંદિરની આસપાસ ગ્રામજનો દ્વારા સફાઈ કરાઈ.

ProudOfGujarat

હાંસોટ : વરસાદને પગલે હાઇસ્કૂલમાં પાણી ભરાતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!