Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

સદર પદાધિકારીના માધ્યમથી શહેરી વિસ્તારના લોકઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ વહેલી તકે જાહેર જનતાને મળી રહે તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી, અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યોમાંથી જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જિલ્લા કલેક્ટરે ભારે વરસાદના અનુસંધાનમાં ખેડા જિલ્લા વાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરી

ProudOfGujarat

શેખર કપૂરે આઈ.એફ.એફ.આઈ માં વેવ્ઝના ઉમેરા પર વિચારો શેર કર્યા: ઉભરતા મીડિયા અને ટેકનોલોજી વચ્ચેનો સંગમ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!