Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

સદર પદાધિકારીના માધ્યમથી શહેરી વિસ્તારના લોકઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ વહેલી તકે જાહેર જનતાને મળી રહે તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી, અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યોમાંથી જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા પંથકના ગામોને બસ સુવિધા આપવા માંગ.

ProudOfGujarat

સુરતના યુવકએ તૈયાર કર્યું મોદી જેકેટ, ભાજપની પ્રચાર કીટમાં સમાવેશ થાય તો નવાઈ નહીં !

ProudOfGujarat

भरूच समर्पण ध्यानयोग परिवार एवं जिला प्राथमिक शिक्षा अधिकारी कचेरी के सहयोग से ज।डेश्वर कुमार साला कैम्पस मैं समर्पण ध्यान योग शिविर का आयोजन.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!