Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક ગળનાળા નીચે મૃત પામેલ ભિક્ષુકની સ્મશાનધામના સંચાલકોએ કામગીરી હાથધરી.

Share

આજરોજ એકાએક વાતાવરણમાં પલટો જોવાં મળ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં આવેલ સ્ટેશન નીચે કસક ગળનાળામાં રહેતા એક ભિખારીની મૃત અવસ્થાની બોડી જોવા મળી હતી જેની જાણ સ્મશાનગૃહના સંચાલકોને થતાં તેની બોડી મેળવી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરી હતી જે ઘણી સરાહનીય બાબત છે.

ભરૂચ જીલ્લામાં કસક વિસ્તારમાં અસંખ્ય ભિખારીઓ ખુલ્લામાં વસવાટ કરતાં હોય છે અને વરસાદથી બચવા તેઓ કસક ગળનાળામાં બનાવમાં આવેલ વોકિંગ વે માં પોતાનો ગુજારો કરતા હોય છે ત્યારે તેઓના ઘરના કોઈ ઠેકાણું હોતું નથી અને વર્ષોથી જ ત્યાં વસવાટ કરતા હોય છે ત્યારે એક અજાણ્યા વૃધ્ધ ભિક્ષુક ત્યાં એકાએક મૃત્યુ પામ્યો હતો જેની જાણ ભરૂચ સ્મશાન ગૃહના સંચાલકોને થતાં સ્મશાન ધામના સંચાલક ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર પહોચ્યા હતા અને મૃત બોડીનો કબ્જો પોતાના હસ્તક કરી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી જે ઘણી સરાહનીય બાબત છે.

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડના ચમોલીમાં નમામી ગંગે પ્રોજેકટની સાઇટ પર ટ્રાન્સફોર્મર ફાટતાં 15 નાં મોત

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!