Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખોડીયાર માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ યોજાયુ.

Share

સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજિત ભરૂચ ટાવર જૂની સિવિલ પર બિરાજમાન શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ગત તારીખ 19/6/2022 ને રવિવારના રોજ માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ રાખવામાં આવેલ.

સમાજની સુખાકારી સમાજને આર્થિક વૃદ્ધિ અને સમાજના દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સ્થિઘ થાય દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એ લક્ષ્યથી સમસ્ત ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ પ્રાચીન ખોડીયાર માતાજીના મંદિરે કથા હવન અને રાત્રે માતાજીનું જાગરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહી માતાજી દર્શન કરી આશીર્વાદ મને મહાપ્રસાદનો લહાવો લીધો હતો.

Advertisement

Share

Related posts

શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા

ProudOfGujarat

ભરૂચની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત.

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!