Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ.

Share

ભરૂચ સ્થિત વાત શ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. ભરૂચના નામાંકિત ઓર્થોપેડિક ડૉ. નિસર્ગ ત્રિવેદી દ્વારા નિઃશુલ કેમ્પનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો. ભરૂચ સ્થિત વિશ્વાસ હોસ્પિટલે પ્રથમ વર્ષ પૂર્ણ કરવાના અવસરે ભરૂચના ખ્યાત નામ ઓર્થોપેડિક તબીબ નિસર્ગ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક હાડકાના દર્દીઓ માટે નિશુલ્ક શિબિર યોજાઇ હતી.

આયોજિત શિબિરમાં ઘૂટણ અને ગુટકાના સાંધાના દર્દીઓની તપાસ કરી અને અન્ય હાડકાને લાગતા રોગોની તપાસ કરી નિઃશુલ્ક દવાઓ પણ વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે ડોકટરે નિસર્ગ હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભરૂચવાસીઓ અને આજુબાજુના ગામડાઓની જનતાનો હોસ્પિટલનો લાભ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઇઝરાયેલે કર્યો સીરિયાના દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ હુમલો, હવાઈ હુમલામાં 2 સૈનિકોના મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નવરાત્રીમાં ૮૭૮ કાર વેચાઈ, આજે દશેરાએ ૨૧૦ની ડિલીવરી 

ProudOfGujarat

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!