Proud of Gujarat
GujaratFeaturedINDIA

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

Share

ભરૂચ ની આગવી ઓળખ એવા મેઘરાજા ઉત્સવની આજ રોજ પુર્ણાહુતી થઈ એમ કહી શકાય કે ૨૫ દિવસના આતિથય અને ભક્તિ માન્યાબાદ ભક્તો વચ્ચેથી મેઘરાજા એ એક વર્ષ માટે વિદાય લિધી. વિદાય લેતા અગાવ મેઘરાજા એ ભરૂચ નગરની નગરચર્યા કરી હતી. મેઘરાજાના નગરચર્યાના રૂટ પર મોટી સંખ્યામા ભવીક ભક્તો ઉમટી પડયા હતા. આ યાત્રા દારમ્યાન કોમી એકતા અને સાદભવનાનુ વાતાવરણ જણાયું. આ સાથે આજે દશમના દિવસે  છડી ઉત્સવ અને સાથે સાથે સાતમથી લઈને દશમ સુધીનો ભરૂચ નગરના મેળાની પણ પુર્ણાહુતી થઈ હતી.

Advertisement

Share

Related posts

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ પરપ્રાંતીય સામે સ્થાનિકોએ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી ગેરકાયદેસર ઉભી કરાયેલ દુકાનો દૂર કરવા માંગણી કરી હતી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડવા બનાવેલ ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીના સાંનિધ્‍યમાં ભરૂચમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર રજત જયંતિ મહોત્‍સવ તા.૦૮ માર્ચ – ૨૦૧૮ ગુરૂવારે પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!