Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

Share

આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વિવિધ દારૂલ ઉલૂમ મદ્રસામાં ભણતાં 1250 જેટલાં વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેન થકી વતન મોકલ્યા.

ProudOfGujarat

સીએમ ભુપેન્દ્ર પટેલે બોડેલીમાં પુર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી કરાઇ.ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!