Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

Share

આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં વીજ કરંટ લાગતાં કામદારનું મોત

ProudOfGujarat

વડોદરાના ગામેઠા ગામના સ્મશાનમાં લોકોએ દલિત વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દીધા, 13 સામે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વરના ઉછાલી ગામ ને સુફલામ સુજલામ યોજનામાં થતો અન્યાય.તંત્ર ઉદેશ્યો મુજબની કાર્યવાહીમાં નિષ્ફળ ગઈ હોવાનો અને વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!