Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

Share

આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું

ProudOfGujarat

ટ્રક માંથી કાપડની ચોરી કરી બીજી ટ્રકમાં નાખનાર તસ્કરો કે પછી ધંધાધારી સ્પર્ધકો કે પછી જાણભેદુ પોલીસ તપાસનો વિષય…

ProudOfGujarat

ભરૂચ : પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભ આરંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!