Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના માનસિંગપુરા ગામે મગરનાં ત્રાસથી ગ્રામજનો પરેશાન

Share

આમોદ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલ માનસિંગપુરા ગામ કે જ્યાં 15 થી ૨૦ મકાન આવેલ છે. ત્યાંના રહીશો ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના ઘરની બિલકુલ સામેથી ઢાઢર નદી પસાર થાય છે આ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે બે દિવસથી મગર નદીમાંથી બહાર આવે છે અને અમારા બકરા પકડી જાય છે. જેને લઈ ગ્રામજનોમાં ડર છે કે આજે બકરા લઈ જાય છે તો કાલે અમારા નાના – નાના બાળકો લઈ જાય માટે તેમણે પોતાના ડર દૂર કરવા માટે પ્રસાસન પાસે નદીના કિનારે લોખંડની જાળી મારવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

દહેજ : કોમ્બીંગ નાઈટ દરમ્યાન ટ્રક ટેલરની બેટરી સાથે ચોરોને પકડતી દહેજ પોલીસ

ProudOfGujarat

ડાંગ સાપુતારા થી વઘઇ માર્ગ પર નાનાપાડા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત ૩ ને ઈજાઓ…..

ProudOfGujarat

દહેજમાં રાત્રીના સમયે મહિલાને બે હિન્દી ભાષી મોપેડ પર લઇ ગયાં બાદ રોડ પર ફેંકી દઇ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!