નવયુગ વિદ્યાલય જંબુસરમાં 77 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીની જાંબુ જીલ ધર્મેશભાઈ દસમા ધોરણમાં ૯૬ ટકા પરિણામ લાવ્યા હતા તેમના હાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.
શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર વખત વખત શાળામાં નવા નવા પ્રયોગો કરી શાળાને સફળતાના શિખરો સર કરાવ્યા છે તેમાંનું આ એક અનોખો નિર્ણય સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , વાલીશ્રી ઓને તથા જાહેર જનતાને સવારે 8: 30 થી 10 કલ્લાક સુઘી ભાવ સભર આમંત્રણ આપેલ છે.
Advertisement
