વાંકલ ::
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ઝંખવાવ પોલીસ મથક દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણી ના કુંડા નું મફત વિતરણ કરાયું.ગરમીમાં પક્ષીઓને દાણ,પીવા નું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરાઇ હતી.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પોલીસ મથક ના પી.આઈ.કે આર. જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા 100જેટલાં પક્ષીઓને પીવાનું પાણી મુકવાના કુંડા અને દાણા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુંડા અને દાણા પોતાના ઘરે લઈ પક્ષીઓની માટે સગવડ કરી પુણ્ય ની કામગીરી કરાય હતી.
Advertisement
