ભરૂચ.
ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈની ૩૦૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લા ભાજપના માજી સંગઠન પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના અન્ય આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યાં હતાં.
Advertisement
