Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વકીલપરા ગામે બ્રિજ બનાવવા 7કરોડ 35લાખ મંજુર કરાયા.આઠ ગામોની સમસ્યા હલ થશે.

Share

માંગરોળ માર્ગે નવા બ્રિજ માટે રાજ્યસરકારથી મંજૂરી મળી.રૂ.7કરોડ 35લાખના કામને હરી ઝંડી.વકીલપરા-અણોઈ,ખરેડા,કરગરા સહિતના ગામોને સીધો ફાયદો થશે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના વિધાનસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ સડક યોજના-2024-25 હેઠળ માંગરોળ તાલુકાના વકીલપરા રસ્તા ઉપર નવા બ્રિજોના કામને મંજૂરી આપી છે.ચોમાસામાં પાણી ભરાતા વર્ષોથી આવજા બંધ થતી સમસ્યા હવે દૂર થશે.

Advertisement

આ કામથી વકીલપરા,અણોઈ ખરેડા, કરગરા સહિત આસપાસના આઠ ગામોને ગામોને કનેક્ટિવિટી મળશે.વિદ્યાર્થીઓ,દૂધવાહનો,એમ્બ્યુલન્સ અને વેપારીઓને વિશેષ રાહત મળશે.આજુબાજુના ગ્રામજનોએ ગણપતસિંહ વસાવાનો આભાર માન્યો છે.


Share

Related posts

વડોદરામાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની નેમ પ્લેટ લગાવી ફરતી કારે દંપતીને અડફેટે લીધા, એકનું મોત, કારમાંથી મળી દારૂની બોટલ અને બિરયાની

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં અપક્ષ તરીકે ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) એ ઉમેદવારી કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામે પતિ-પત્ની ના ઝઘડામાં પતિ એ પત્ની ને માથા ઈજાઓ પોહોચાડતા પત્ની નું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!