Proud of Gujarat
GujaratFeaturedINDIA

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

Share

કિશન સોલંકી (ભાવનગર)
જય માંગલ મા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક પર માંગલ માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તળાજા મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બાબતે જો સાત દિવસમાં જો કોઈ પગલા ભરવામાં નહિ આવે તો સંસ્થા અને ભાવિકો ભક્તો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે

Advertisement

Share

Related posts

ચાણોદ-કેવડિયા રેલ્વે માટે જમીન સંપાદન રદ્દ કરવા ગરૂડેશ્વર અને તિલકવાડા ખેડૂત સમાજે વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

PNC નું The Royals તેના પ્રીમિયરના મહિનાઓ પછી પણ Netflix India પર પાંચમા ક્રમે મજબૂત છે

ProudOfGujarat

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!