Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક કાર પલ્ટી મારી જતા એક નું મોત ત્રણ ઇજાગ્રસ્ત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ગત મોડીરાત્રે તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક સ્વીફ્ટ કાર અચાનક પલ્ટી મારી જાત કારણો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં વાટલીયા ગામના એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે વાટલીયા ગામના સરપંચ સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઇજાગ્રસ્તો ને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

 

Advertisement

Share

Related posts

માંગરોળના આંબાવાડી અને બોરીદ્રા ગામે ઘરની દીવાલો તૂટી પડવાના ચાર બનાવો બન્યા.

ProudOfGujarat

ભરૂચ : એ.ટી.એમ. ડાયલરનો પાસવર્ડ ક્રેક કરી કરાયેલ ચોરીનો પર્દાફાશ… જાણો કેવી રીતે ?

ProudOfGujarat

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, 100 શહેરોને PM ઈ-બસ સેવા હેઠળ મળશે 10 હજાર બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!