રાજપીપલા રેલ્વે ફાટક નજીક જુગારની રેડકરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં કુલ-૨ જુગારીયોને રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૬૬,૮૫૦/- સાથે ઝડપી એલ.સી.બી. નર્મદા પોલીસે કાયદેસરની...
વલણ ગામમાં 9 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી ગામના ચાર રસ્તે આવેલી “વલણ-3 આંગણવાડી”ને સરકારની યોજના હેઠળ “સ્માર્ટ આંગણવાડી” બનાવવામાં આવી છે. આજ રોજ સવારે વલણ-3...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાની ઇન્દોર ગામે થોડા દિવસ પહેલા ગામનો મુબારક દિવાન નામનો યુવાન એક ચૌદ વર્ષની સગીરાને પટાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે તેને ભગાડી...
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ શાળા કોલેજોના દરવાજા લોકડાઉનમા બંધ કરી દીધા છે. શાળા બંધ છે. પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે.ગુજરાત મા ઓનલાઇન શિક્ષણ દ્વારા...