ભરૂચ નગરના સી ડીવીઝન વિસ્તારમાં આવેલ સાંઈકૃપા ફ્લેટમાં ગત રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ એક લાખ સિતેર હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી...
ગુજરાત સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગારી માટે અનેક યોજનાઓ અનેક લાભ આપવામાં આપવામાં આવી રહ્યાં છે. જેમા રાજ્ય સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગાર માટે સાયકલ આપવામાં આવે...
(જી.એન.વ્યાસ) મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતેના એક મકાન ૩૨૪/૬૪ આર.જે. બારીયાને ત્યાં અચાનક શોર્ટસર્કીટ થઈ હતી જેથી રૂમમાં આગ...
અંકલેશ્વર સરફૂદિન ગામમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાતા દોડધામ મચી જવા પામી હતી તે દરમ્યાન સાત જેટલા મકાનો દબાણમાં આવતા ગ્રામજનોએ પાંચ દિવસની મુદ્દત માંગી...