જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરિયાઓ માટે તા.13/09/2023 થી 15/09/2023 દરમ્યાન “મેગા લોન ડીસ્બર્સમેન્ટ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કેમ્પમાં...
અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તાર સોસાયટીઓના ગણેશોત્સવ આયોજક મંડળો દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી આગામી તારીખ 19 સપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર...
રાજકોટ જિલ્લામાં આવેલા પર્વતો પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના છેવાડે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડુંગર આવેલો છે. રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ...
રાજ્યમાં થોડા દિવસ સુધી મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી...
આજે ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે. બિલમાં...
ગણેશોત્સવ નજીક આવતા જ કલાકારો અને કારીગરો દ્વારા ગણેશની વિવિધ અને અનોખી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં વડોદરાના કારેલીબાગમાં આવેલી વલ્લભનગર સોસાયટીના સ્થાનિક લોકોએ...