SIRની યાદીમાંથી એસઓયુના એન્જિનિયર-નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી સહિત 390 લોકોના નામો કમી કરવા અરજી થતાં રોષ
। ભરૂચ । ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરીમાં ચોક્કસ સમુદાયના લોકોને ટાર્ગેટ કરી તેમના નામ કમી કરવા માટે ખોટી અરજીઓ થઈ હોવાની...
