બાળકોમાં મેદસ્વિતા અટકાવવા માટે શું કરી શકાય તેના ઉપાયો સૂચવવામાં આવ્યા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) દ્નારા હાયપરટેન્શનથી શરીરને થનારા...
ભરૂચ. દહેજની યશસ્વી રસાયણ તેમજ વાવ ખાતે આવેલી યશ સ્પેશિયાલિટી કેમિકલ્સ તેમજ યશ ગ્રુપ દ્વારા રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેના જવાનોને સમર્પિત...
ભરૂચ. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવ્યાં હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીની...
બાઇક પર બન્ને વિરારથી સુરત અને બાદમાં સુરતથી ભરૂચ આવ્યાં હતાં. ભરૂચ. ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ વિસ્તારમાં આવેલાં ડો. દિલીપ શાહના દવાખાનાની ઉપર આવેલાં...
ગરીબોના દબાણ નડતરરૂપ, અમીરોના નજરઅંદાજ દાદાનું બુલડોઝરની દાદાગીરી માત્ર ગરીબો પર, તવંગરોના શરણે પાકા બાંધકામો દ્વારા કરાયેલાં દબાણો પણ આવી રીતે દૂર કરાય તેવી માગ...
ભરૂચના જાડેશ્વર રોડ પર હરિહર કોમ્પ્લેક્ષ પાસેથી ઘટના ભરૂચ. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતાં પુષ્પાબેન દિલીપસિંહ રાઠોડ ગઇકાલે ભરૂચના શક્તિનાથ પાસે આવેલાં શંભુ ડેરી પાસે રહેતી...