ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં રાજપારડી સહિત આજુબાજુના ગામોએથી આવેલ લોકોના વિવિધ કામોનો સ્થળ ઉપર નિકાલ...
શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત “સુયોગમ”પરિવાર દ્વારા પ.પૂ. મહંત રામદાસજી મહારાજના આર્શીદવાદથી યોગ યુક્ત રહો અને રોગ મુક્ત રહો એ વૈદિક પરંપરાને ઉજાગર કરવાના હેતુથી...
ભરૂચમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા તેમજ એક ઇસમને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના પોલીસ અધિક્ષક એમ.એચ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના નીકળવાના ઉત્તર દરવાજામાં ગેટ નંબર-૨ ઉપર દરવાજાની નજીક લક્ષ્મીજી જવાના માર્ગ પર બે રખડતા આખલા બાખડયા હતા જેને લઇને સમગ્ર...
ડેડિયાપાડામાં પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડાના ચાર રસ્તાથી સરકારીહોસ્પિટલ સુધીના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેમાં રોડ માજીર્નથી ૧૨ ફૂટ સુધીના દબાણો, ઓટલા, શેડ...
ત્રણ દિવસમાં બે જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળ્યો સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે મોટા ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી...