દહેજ વિસ્તારમા આવેલ ઓપેલ કંપનીના દરવાજા પાસે જમીન ગુમાવનાર ખેડુતો તેમણા આસરીતો પોતાના હક માટે ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે સુવા ગામન જમીન ગુમાવનાર...
વિજયસિંહ સોલંકી,ગોધરા ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૮ થી તા. ૫મી મે, ૨૦૧૮ સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી...
વાલીયા તાલુકામા ડી.જી.વી.સી.એલ દ્રારા ખેતી માટે નવા વીજ જોડાણો ફાળવામા આવેલ છે. સદર વીજ જોડાણોના ટ્રાન્સફોર્મર ડી.જી.વી.સી.એલ દ્રારા હજુ સુધી નાખવામા આવેલ નથી. જેના...
ભરૂચ તાલુકાના મહેગામ ખાતે માટી ખોદકામ અંગે આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતુ. જેમા જણાવ્યા અનુસાર અનુસુચિત માહીયાવંશી સમાજના લોકો તેમજ સામાજીક કાર્યકરો માટે ઐતિહાસિક...
EXCLUSIVE જાણવા મળતી માહિતી મુજબ રાત્રી ના સમયે આફ્રિકા ના પીએટરમારટીઝ બર્ગ ખાતે રહતા પરિવારના ઘરમાં લૂંટના ઇરાદે આવેલ નિગ્રો દ્વારા ઘરને આગ લગાવાય હતી...
ભરૂચનગરના શક્તિનાથ વિસ્તારમા આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સવારે ૧૦ થી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.ભારતીય જનતા પાર્ટી ના સાંસદે એમ જણાવ્યુ હતુ કે વિરોધ પક્ષ...