Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ ના અંકલેશ્વર ખાતે આવેલ જુના દિવા ગામના પરિવાર ના પાંચ સભ્યોના ઘર માં નિગ્રો દ્વારા લાગાવેલ આગ ના કારણે આફ્રિકામાં મોત થયા હતા

Share

EXCLUSIVE
જાણવા મળતી માહિતી મુજબ રાત્રી ના સમયે આફ્રિકા ના પીએટરમારટીઝ બર્ગ ખાતે રહતા પરિવારના ઘરમાં લૂંટના ઇરાદે આવેલ નિગ્રો દ્વારા ઘરને આગ લગાવાય હતી જે બાદ ઘર માં બંધક બનેલા પતિ.પત્ની અને બાળકો સહિત ૫ ના  મોત થયા હતા ….

ઘર માં લાગેલ આગમાં મૂળ જુના દિવા ગામના અબ્દુલ અઝીઝ આદમ માંજરા અને તેમની પત્ની બાળકો સહિત ૫ ના મોત  થયા હોવાનું હાલ માં આફ્રિકા માં વસ્તા સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે…જો કે મામલા અંગે આફ્રિકન પોલીસે ઘટના બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે…….

Advertisement

Share

Related posts

શહેરાના લાભી ગામે રોડ ઉપર રેલીંગ ન હોવાને કારણે હોનારતનો ભય સતાવી રહ્યો છે.

ProudOfGujarat

સુરતના ભરથાણા કોસાડ રોડ પર બે પરિવારો વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો.

ProudOfGujarat

પંચમહાલ : ભાજપ-કોંગ્રેસે કર્યો ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ, મતદારોનો મિજાજ કોના તરફ ઢળશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!