અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ
જોકે કંપનીમાં જ કામદારોને રહેવાની ફરજ પાડતા ભૂખ તરસ થી એક કામદારની તબિયત પણ લથડી હતી.અને મામલો વધુ બિચક્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં...
