Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના ના પગલે કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી ગણતરી ની મોનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કરણ વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ પાસે આવેલ જનરેટર ચાલુ કર્યું હતું જેમાં ઓવર હિટિંગ થતા શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ઘર છોડી આવેલી યુવતીનું ફતેહગંજ સી ટીમે કુટુંબ સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

કેમાતુર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર બે યુવાન પૈકી એકનું મોત, બીજો ગંભીર

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્ટિગા કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!