Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના ના પગલે કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી ગણતરી ની મોનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કરણ વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ પાસે આવેલ જનરેટર ચાલુ કર્યું હતું જેમાં ઓવર હિટિંગ થતા શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : પ્રતાપ નગર બ્રિજની હાલત કફોડી, વિકાસની વાતો કરતાં સત્તાધીશો જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે???

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

ProudOfGujarat

રાજપીપળા : લાછરસ ગામની ૬૫ વર્ષનાં વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!