છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધનભાઈ વસાવા વિરુધ તેઓના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ...
ભરૂચ નગરના સી ડીવીઝન વિસ્તારમાં આવેલ સાંઈકૃપા ફ્લેટમાં ગત રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ એક લાખ સિતેર હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી...
અંકલેશ્વર ખાતે ગત રોજ કે.ઈ.સી કેમ્પસમાં જવાહર બક્ષીના માનમાં ગઝક સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહીને ગઝલનો આનંદ લીધો હતો. શ્રી...
તારીખ ૦૮/૦૨/૧૮ નાં રોજ ડાયેટ રાજપીપળા ખાતે તૃતિયા ઇનોવેશન યોજાયો હતો. જેમાં નર્મદા જીલ્લાના ડી.એફ.ઓ સાહેબ તેમજ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી, નર્મદા શ્રી ડો. એન.ડી.પટેલ, શ્રી...
અભ્યાસ દરમ્યાન અાવતી વિવિધ પરીક્ષાઅો અાપતા વિધાથીૅઅો તાણ અનુભવે નહી અને પરીક્ષા સમયે કેવા કેવા ઉપાયો અને તેના ઉકેળ સાથેનું ‘અેકઝાન વોલીપર’ નામનું પુસ્તક વડાપ્રધાન...