ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો....
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસને અવિધા બીટ...
– ગુજરાતમાં એક એવા શિવમંદિર વિશે જ્યાં શિવ આરાધના માટે સમુદ્રદેવની પરવાનગી લેવી પડે છે શિવ અને શક્તિના મિલનને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. દર...
અંકલેશ્વર શહેરમાં આવેલી ખ્યાતનામ અને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપતી ” અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ” SSC બોર્ડ ની પરીક્ષા માટે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સંખ્યામાં...
તારીખ 17/2/23 ના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ દલપત રામા ભવન, કામરેજ, સુરત ખાતે યોજાયેલ હતો. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાસ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ ઝઘડિયા...