માંગરોળ : ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન જીવન પ્રેરણાદાયક અને અસરકારક બનાવવા અનુરોધ કરાયો.
યુવાન ચિંતક, વિદ્વાન સામાજક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમ જ્યોતિ ભારતથી લઈને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન...