જેની આતુરતાથી રાહ જોવાની રહી હતી તેવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુરતિયાઓની યાદી રાતે 1 વાગ્યા બાદ જાહેર કરવામાં આવતા કપાયેલા નેતાઓના જૂથમાં...
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. નર્મદા કિનારે આવેલ શુકલતીર્થ...
વિધાનસભાની ચુંટણી જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચુંટણીનો માહોલ ઉભો થયેલો દેખાય છે. ઠેરઠેર વિવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભરૂચ જીલ્લાના ક્ષેત્રમાં આવતી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી દરરોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે.નવા અપસેટ સર્જાઈ રહ્યા છે. ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક...
ભાજપના આખા બોલા અને સતત ચર્ચામાં રહેતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત મીડીયા સમક્ષ કરી હતી. હવે તેમને ફેરવી તોડ્યું છે. ભાજપના ધારાસભ્યએ...
આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ટ્વિટર દ્વારા ગુજરાત ચૂંટણી માટે મહત્વની માહિતી આપતા ટ્વીટ કર્યું કે, “રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે....
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫.પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે. મંગળવારે સંધ્યા ટાંણે મંદિરના પરિસર તથા...