ભરૂચ નેશનલ હાઈવે પર ઝાડેશ્વર ચોકડી ઓવર બ્રિજ પર બનેલી ઘટના ।ભરૂચ । અંક્લેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શુભલક્ષ્મી સોસાયટી ખાતે રહેતાં હિંમત કેશવજી ધૂકેર...
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા “સ્વ. શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ”નું ભવ્ય આયોજન કોલેજ પરિસરમાં કરવામાં આવ્યું હતું....
ભરૂચ ખાતે યદવ (અહિર) સમાજ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મના વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંઘના પ્રતિનિધિઓએ...
ભરૂચ ૯૭ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા અનુકંપા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૫ માટે શ્રી રામ આશ્રમ શાળા, ડેડીયાપાડાની પસંદગી કરવામાં...
ભરૂચ અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સંચાલિત ‘ઉત્થાન’ પ્રોજેક્ટ હેઠળની દહેજ અને તેની આસપાસના વિસ્તારની ૧૪ શાળાઓમાં નેત્ર તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ...
ભરૂચના મક્તમપુર ભાથીજી મંદીર પાસે બનેલી ઘટના ભરૂચ. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી ગુલમહોર સોસાયટી ખાતે રહેતાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતાં બન્ને પરિવાર...
Grasim Industries Limited, વિલાયતના CSR વિભાગ દ્વારા Derol ખાતે “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” કાર્યક્રમ અંતર્ગત 19 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાના કુલ 225 જેટલા પ્રતિભાશાળી...