અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિતના પદાધીકારેઓ અને અધિકારીઓ મળી કુલ ૧૦ જણ સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની માંગણી
મનાઈ હુકમ હોવા છતાં જમીનમાં પાણીની લાઈનની કામગીરી કરવા સામે જમીન માલિકની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ અંકલેશ્વરનાં માસ્તર કમ્પાઉન્ડનાં રહીશ હસમુખ ભાઈ ઘીવાલાએ તેઓની જમીનમાંથી...