ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા અને પીપલપાન ગામના બસ સ્ટેન્ડ વચ્ચે મોટરસાયકલ સ્લિપ મારી જતા મોટરસાયકલ ચાલક ૨૫ વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો....
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસનાવી અને જેસપોર ગામ વચ્ચે બે મોટરસાયકલ સામસામે અથડાતા બન્ને મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ...
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આજરોજ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડુત સમનવય સમિતિના બેનર હેઠળ જિલ્લાનાં ખેડુતો મોટી સંખ્યામા ક્લેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. ખેડુતોએ...
નર્મદા જિલ્લામાં રેતમાફીયાઓ દ્વારા મોટા પાયે બેફામ ગેરકાયદેસર રેત ખનન ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ...
કપડવંજના આંબલીયારા ગામના 43 વર્ષીય તુષારભાઈ ગોરધનભાઈ પટેલ, જેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ખાનગી કંપનીના ભૂતપૂર્વ ફાઈબર નેટવર્કના વડા છે, તેમણે સ્વર કોર્ડના કેન્સરને હરાવી...
ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો...
ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવા જઈ...
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો, જે બાદ વ્યાજ ખોરોની ચૂંગાલમાં...
અડગ મનના મુસાફરને હીમાયલ પણ નડતો નથી આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતી...